Tag Archives: ગ્રામ્યજીવન

પથ્થરમાં ખીલેલું પુષ્પ (via સૂરસાધના)

“પથ્થરમાં ખીલેલું પુષ્પ”
એક અંતરયાત્રા, સુરેશદાદા્ની સંગાથે.


(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.)

સૂરસાધના

       જીવનના સક્રીય ભાગ દરમિયાન આધિભૌતિક બાબતોને પલાયનવાદી માનનાર આ જણ બાહ્ય જગતના દંભ અને  છલનાઓથી વ્યથિત બનીને અંતરની યાત્રામાં ગમતીલો પથ શોધવા ઘણા વર્ષોથી પ્રયત્નશીલ રહ્યો છે. ક્યાંક એક ચીજ ખૂટતી લાગે તો ક્યાંક બીજી. કશેય મન ન જ લાગે.

       પણ ૨૦૧૨ની ભારત યાત્રા દરમિયાન એની ખોજ પૂરી થઈ.

      આ ચિત્રકથાથી આ લેખમાળાની શરૂઆત ….( કોઇ પણ ચિત્ર પર ક્લિક કરો , અને સરસ મજાનો સ્લાઈડ શો માણો .)

        જો કે, એ યાત્રા ચિત્રો કે શબ્દોથી કદીય સંભવિત નથી. પરમ તત્વની અનુભૂતિ તો અનુભવ થકી જ શક્ય બને ને?

View original post