ભાઇ, આ શ્રધ્ધાનો વિષય છે. તર્કનો નહીં, બુધ્ધિનાં બારણાં જયાં બંધ થાય છે ત્યાંથી જ આ શ્રધ્ધા, લાગણી, અતિમનસ , આધ્યાતમિકતા પ્રગટે છે. એમ તો આપણે કયાં આપણી ચોથી પેઢીનાં બાપ દાદાને જોયાં છે ? ના તેમ છતાં શા માટે પુજન , આદર કરો છો ? બુધ્ધિની ફુટપટટીથી આ વિષયને માપવા કરતાં અનુભવ કરો અને ચમત્કાર ખુદ જુઓ.
જે જીન્દગી માં મસ્તી નથી એ જીવન ની કોઈ હસ્તિ નથી,,,
હાસ્ય વગર ની જિંદગી જીવવી એ કંઈ સસ્તી નથી..
આ એક હકીકત છે કોઈ કાગળ ની પસ્તી નથી…
હાસ્ય તો દેન છે કુદરત ની એમાં આપડી કોઈ જબરદસ્તી નથી……….
“આપનો બ્લોગ વાંચ્યો ખરેખર મજા આવી….માણવા લાયક છે….વધુ માં વધુ લખી અમને પ્રેરણા આપતા રહો એવી અમારી શુભેચ્છા….
નમસ્તે
સોળ સંસ્કાર માટે વધુ ને વધુ માહિતી લોકો સુધી વિસ્તાર પૂર્વક પહોંચે તે હેતુસર મેં તેને મારી વેબસાઇટ પર શ્રેણીબદ્ધ કરવાની શરૂઆત કરી છે.
કોઇપણ વ્યકિત તેનો લાભ નીચેની લિન્ક પર ક્લિક કરીને લઇ શકે છે.
Thank you Ashokbhai about writting good about my poetry..VAISHAKHI VAYARE..
LikeLike
saras ashok bhai avuj lakhta rheso tevi asha rakhu su abhar
LikeLike
ભાઇ, આ શ્રધ્ધાનો વિષય છે. તર્કનો નહીં, બુધ્ધિનાં બારણાં જયાં બંધ થાય છે ત્યાંથી જ આ શ્રધ્ધા, લાગણી, અતિમનસ , આધ્યાતમિકતા પ્રગટે છે. એમ તો આપણે કયાં આપણી ચોથી પેઢીનાં બાપ દાદાને જોયાં છે ? ના તેમ છતાં શા માટે પુજન , આદર કરો છો ? બુધ્ધિની ફુટપટટીથી આ વિષયને માપવા કરતાં અનુભવ કરો અને ચમત્કાર ખુદ જુઓ.
LikeLike
જે જીન્દગી માં મસ્તી નથી એ જીવન ની કોઈ હસ્તિ નથી,,,
હાસ્ય વગર ની જિંદગી જીવવી એ કંઈ સસ્તી નથી..
આ એક હકીકત છે કોઈ કાગળ ની પસ્તી નથી…
હાસ્ય તો દેન છે કુદરત ની એમાં આપડી કોઈ જબરદસ્તી નથી……….
“આપનો બ્લોગ વાંચ્યો ખરેખર મજા આવી….માણવા લાયક છે….વધુ માં વધુ લખી અમને પ્રેરણા આપતા રહો એવી અમારી શુભેચ્છા….
LikeLike
નમસ્તે
સોળ સંસ્કાર માટે વધુ ને વધુ માહિતી લોકો સુધી વિસ્તાર પૂર્વક પહોંચે તે હેતુસર મેં તેને મારી વેબસાઇટ પર શ્રેણીબદ્ધ કરવાની શરૂઆત કરી છે.
કોઇપણ વ્યકિત તેનો લાભ નીચેની લિન્ક પર ક્લિક કરીને લઇ શકે છે.
http://lifecareayurveda.com/gujarati/index.php?option=com_content&view=category&id=10&Itemid=114
આભાર
વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્સ્ટ
અમદાવાદ
મો – ૯૮૨૫૦૪૦૮૪૪
LikeLike