No Comment

5 responses to “No Comment

  1. Thank you Ashokbhai about writting good about my poetry..VAISHAKHI VAYARE..

    Like

  2. saras ashok bhai avuj lakhta rheso tevi asha rakhu su abhar

    Like

  3. ભાઇ, આ શ્રધ્‍ધાનો વિષય છે. તર્કનો નહીં, બુધ્‍ધિનાં બારણાં જયાં બંધ થાય છે ત્‍યાંથી જ આ શ્રધ્‍ધા, લાગણી, અતિમનસ , આધ્‍યાતમિકતા પ્રગટે છે. એમ તો આપણે કયાં આપણી ચોથી પેઢીનાં બાપ દાદાને જોયાં છે ? ના તેમ છતાં શા માટે પુજન , આદર કરો છો ? બુધ્‍ધિની ફુટપટટીથી આ વિષયને માપવા કરતાં અનુભવ કરો અને ચમત્‍કાર ખુદ જુઓ.

    Like

  4. જે જીન્દગી માં મસ્તી નથી એ જીવન ની કોઈ હસ્તિ નથી,,,
    હાસ્ય વગર ની જિંદગી જીવવી એ કંઈ સસ્તી નથી..
    આ એક હકીકત છે કોઈ કાગળ ની પસ્તી નથી…
    હાસ્ય તો દેન છે કુદરત ની એમાં આપડી કોઈ જબરદસ્તી નથી……….

    “આપનો બ્લોગ વાંચ્યો ખરેખર મજા આવી….માણવા લાયક છે….વધુ માં વધુ લખી અમને પ્રેરણા આપતા રહો એવી અમારી શુભેચ્છા….

    Like

  5. નમસ્તે
    સોળ સંસ્કાર માટે વધુ ને વધુ માહિતી લોકો સુધી વિસ્તાર પૂર્વક પહોંચે તે હેતુસર મેં તેને મારી વેબસાઇટ પર શ્રેણીબદ્ધ કરવાની શરૂઆત કરી છે.
    કોઇપણ વ્યકિત તેનો લાભ નીચેની લિન્ક પર ક્લિક કરીને લઇ શકે છે.

    http://lifecareayurveda.com/gujarati/index.php?option=com_content&view=category&id=10&Itemid=114

    આભાર
    વૈદ્ય નિકુલ પટેલ
    આયુર્વેદ કન્સલ્ટન્સ્ટ
    અમદાવાદ
    મો – ૯૮૨૫૦૪૦૮૪૪

    Like

Leave a comment