મહાશીવરાત્રી


Reblogged from અભીવ્યક્તી:

…પુજા–અભીષેક્માં દુધની પણ અક્ષરસ: ગંગા વહાવશે ! આ લેખનો આશય દુધનો આ દુરુપયોગ ટાળી તેને સાચી માનવતાની દીશામાં કેમ વાપરી શકાય તે દર્શાવવાનો છે.


(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.)

આ પણ વાંચો : “મારા પ્રતિભાવો – બે શબ્દ”

‘અભીવ્યક્તી’

વહાલા વાચકમીત્રો,

♦    તા.13 થી 23 માર્ચ સુધી હું નેટજગતથી દુર રહીશ. જેથી 15 માર્ચની પોસ્ટ માટે ક્ષમા..

♦♦  ‘બેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ – માર્ચ ૨૦૧૩’ અંતર્ગત તા.15 માર્ચ સુધીમાં સર્વ વાચકમીત્રોને નીચેની લીન્ક ખોલી તેઓનો મત નોંધાવવા નીમંત્રણ છે…

http://funngyan.com/2013/03/01/bgbs1303/

ધન્યવાદ…

–ગોવીન્દ મારુ

મહાશીવરાત્રી

–સુરેશ વીષ્ણુપંત ડાંગે

શીવભક્તો માટે શીવભક્તી અને ઉપાસનાનો અનેરો દીવસ એટલે મહાશીવરાત્રી. માઘ વદ 14 (ચૌદશ) ને રવીવાર માર્ચ 10, 2013ના રોજ મહાશીવરાત્રી આવે છે. આ દીવસે શીવભક્તો સપરીવાર શીવ મન્દીરોમાં ભીડ કરશે. આ દીવસે શ્રદ્ધાળુઓ આખા દીવસનો ઉપવાસ રાખશે. સામાન્યત: મીઠું–મરચું ન ખાતાં; બાફેલાં બટેટાં અને શક્કરીયાં ખાઈને શરીર અને મન (?) ની શુદ્ધી કરશે. વહેલાં વહેલાં સ્નાનાદીક અને ઘરના ઠાકોરજીનાં પુજા-પાઠ આટોપીને હાથમાં એક પાણીનો લોટો અને એક દુધનો લોટો લઈને નીકળશે, નજીકના શીવમન્દીરે શીવપુજા કરી તેમના આશીર્વાદ અને કૃપા મેળવવા. કેટલાંય શીવમન્દીરોને આ દીવસે નવો ઓપ મળશે. આગલા દીવસ સુધીમાં મન્દીરને રંગરોગાન કરી દેવામાં આવ્યું હશે અને આસોપાલવ અને ફુલોનાં તેમ…

View original post 812 more words

ટિપ્પણીઓ બંધ છે.